અંધારી કાળી કાજલ ની કોટડી માં જો આપડે હોઈ એ તો કાળું કાજલ આપણને લાગ્યા વગર ના રહે પણ તે કોટડી માં જો નાની એવી પ્રકાશિત દીવી બળતી હોય તો મજાલ છે કાજલ આપણને સ્પર્શી શકે....તેવીજ રીતે આ માનવ ના મનખા રૂપી કાજલ કોટડી માં પ્રભુ સ્મરણ રૂપી પ્રકાશમય નાની દીવી બળતી હોય તો કાળ,કર્મ અને માયા રૂપી કાજળ સ્પર્શી શકવા સમર્થ થઈ શકતું નથી .....
#પ્રકાશ