કેવાય છેને.., હસે તેના ઘર વસે
એમાંય જેના વસે એ તો જબરા હસે,
એ પાછા ઘર માં ના હશે
જ્યાં થી ત્યાં જલ્દી ખસે..
સવારથી મોબાઈલ માં હાથડા ઘસે,
પછી
મુસીબત ના સમય માં એનું કોઈ ના થાશે..,
બોલવામાં તો બાપ ના પણ ના થશે,
અને પછી મંદિર માં જઈ ને નમે,
ઘર ના શંકર ને પાણી ન પાસે અને
બધેય દૂધ ચઢાવતો જશે..