///------------- #વીસરવું --------------///
દુઃખ ઉપજ્યુ જ્યાં સજીવ તમામને,
વિસ્મૃતિ દુઃખને દે ભુલાવી.
કાળ વીત્યા પછી સ્મૃતિ ઓગળશે,
તેમનો જગત્પતિને ખપ લાગ્યો.
સ્મૃતિ-વિસ્મૃતિ આપનાર આપને,
કોઈ ક્યાં કદી યાદ કરશે???
ભાવાર્થ : જ્યારે પણ વ્યક્તિને દુઃખ પડે ત્યારે થોડા સમય સુધી તેની સ્મૃતિ તાજી રહે પરંતુ કુદરતે આપણને વિસ્મૃતિ આપી છે તેથી આપણે દુઃખને ધીરેધીરે વિસરીએ છીએ , આપણે ઈશ્વર ને પણ ક્યાં યાદ રાખી શકીએ છીએ???
#ઈશ્વર
#વીસરવું
#સ્મૃતિ
#વિસ્મૃતિ