આત્માની સંપત્તિઓ.
बाहुश्रुत्यं तपस्त्याग: श्रद्धा यज्ञक्रिया क्षमा |
भावशुद्धिर्दया सत्यं संयमश्चात्मसम्पद: ||
(મહાભારતમાં શાંતિપર્વમાં વિદુરજી યુધિષ્ઠિરને કહેછે:) ઘણા શાસ્ત્રોનું અનુશીલન, તપસ્યા, ત્યાગ, યજ્ઞકર્મ, ક્ષમા, ભાવશુદ્ધિ, દયા, સત્ય, અને સંયમ આ સર્વ આત્માની સંપત્તિ છે.
શુભ પ્રભાત