નદીના બે કિનારા
કાશ ક્યાંક મળી શકતા હતે નદી ના બે કિનારા.
બંને હોય છે સુંદર, હરિયાળા, અને અતિ ન્યારા .
નદી ને તો એ બંને કિનારા, લાગે અતિ પ્યારા.
પણ કિસ્મતમાં એમની, સર્જાઈ હોય છે જુદાઇ;
કદી ન મિલાપ થાય, એવી કાતિલ જુદાઇ.
લાખ કરે બંને મળવાની કોશિશ; પણ નસીબમાં હોય છે જુદાઇ
આં કિનારા જેવી જ હતી રાધા કૃષ્ણ ની અધૂરી પ્રીત.
એમના નસીબ માં સર્જાયા હતા બસ વિરહ ગીત.
આવા કિનારા શીદ રચિય તે; જોયું નહિ કોઈનું હિત .
પોતાના માટે અને બધા પ્રેમી ઓ માટે રચિયા કેમ તે આં તન્હાઈ ભરીયા કિનારા ?
Armin Dutia Motashaw