નવરાત્રિ એટલે ગરબા રમવા અને ઉપવાસ કરવો
પણ કેમ?
વિચાર્યું છે??
શ્રાદ્ધ માં ખીર ખાવાથી પણ શરીરની ગરમી ઓછી ના થાય તો એ દુર કરવા ખુલ્લા મેદાનમાં ગરબા રમવામાં આવે છે જેથી ઝાકળ અને પરસેવા થી વધેલા પિત નું શમન થાય છે તેમજ આ ઋતુમાં બિમારીનું પ્રમાણ વધારે હોવાથી ઉપવાસ કરવાથી બિમારી દુર ભાગી જાય છે. શરદ પૂનમ માં દુધ પૌહા અને પછી ઘારી ખાવાનો મૂળ હેતુ પિત શમન કરવાનો જ છે.
કૃતિકા