કોઈ પણ એક સંબંધને સંપૂર્ણપણે ઈમાનદારીથી અને વિશ્વાસથી ઉછેરવાની જવાબદારી બંને પક્ષે રહેલી છે એકમેકની હાજરીમાં કે ગેરહાજરીમાં એ સંબંધને કેટલો નિષ્ઠાથી જીવવો એ બંને પક્ષે વિચારવું રહ્યું . દરેક સંબંધ નાજુક છે. જેમ પોલિયોનાં બે ટીપાં એક જિંદગીને પાંગળી થતાં રોકી લે છે, તેવી જ રીતે પ્રેમ અને સમજણનાં બે ટીપાં એક સંબંધને પાંગળો થતાં રોકી લે છે. (રેશમ ?)