#કાવ્યોત્સવ -૨
*ઠોકર*
? કીડી કહે ખાધી ઠોકર ઘણી એમજ આ અન્નના દાણાના નથી થયા ધણી.
?પંખી કહે ઠોકર મળી ઉડાન તણી એમજ આકાશ ના નથી ધણી.
?વૃક્ષ કહે ખાધી ઠોકર ભુલકાઓ ના પથ્થરની છતાં કરી ફળની લ્હાણી.
??કાયર માનવીને ઠોકર મળી તો અમુલ્ય જીવને ભુલી તેને તુચ્છ ગણી.
કરે આત્મદાહ નો વિચાર, નાના અમથા જીવ કષ્ટ ખાઈ જીવે એ આવી વાત સુધા ન જાણી.
નર કહે ઠોકર ખાધા વીના બાળપણમાં ડગલાં ભરવા પણ શક્ય નથી.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.