સમય બદલાય તેમ લાગણીઓ ની પરિભાષા બદલાય એવું જરૂરી નથી જ પણ આપણે બધા જ લોકો પરિવર્તિત યુગ સાથે કૈક વધુ જ સમજદારી કેળવવા જતા બધું જ વિસરી ને સંબંધ હતો નતો તરત સમજી ને તું કોણ હું કોણ સમાં વ્યવહાર ચાલુ કરી દેતા હોય છે પણ કદાચ દરેક વ્યક્તિ ને અંદરથી અનેક અપેક્ષા ઓ હોય છે એ દરેક મનગમતાં સંબંધ થી પણ બહારથી કૈક અલગ જતાવતા હોય છે તેથી જ સ્થિરતા કેળવવાની કારણ આવા ઉતાવળ ભર્યા નિર્ણયો માં લાગણીઓ નું અવસાન થતું હોય છે જાણીજોઈને કારણ જો ખૂબ સાચો જ દિલ થી જે સંબંધ નિભાવતા હોય ત્યાં પછી એ કટોકટી ના સમયે તોડવા કરતા દિલ થી દિલ નો વ્યવહાર સમજી કાયમ ને માટે એ સંબંધ ને તરોતાજા કરી દેવો જોઈએ કેટલુંય નષ્ટ થતા બચી જશે..કારણ જે મહત્વ ખૂબ દિલ થી બન્યું હોય એ કઈ સમય ના આપી શકવાના અભાવ થી ઓછું ના થઇ જાય.
-Hina modha