સમય અને સંજોગોની અસર હેઠળ લાગણીઓના પ્રવાહમાં વહીને મુખમાંથી બોલાયેલો દરેક શબ્દ પ્રથમ જો વિચાર સ્વરૂપે માતા સરસ્વતી જ્યાં બિરાજમાન છે એવા ગળામાંથી ખચકાટ વિના નીચે ઉતરીને જીવની દરેક પ્રણાલીના નિયામક એવા મગજની સાપેક્ષે ઈશ્વર જ્યાં સદાય વસે છે એવા હૃદયની પરવાનગી લઈને બોલવામાં તો પસ્તાવાનો એ કાળમુખો અવસર જીવનમાં ક્યારેય ઉદભવતો નથી..!!