Gujarati Quote in Motivational by Parmi Desai

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિચાર, વાણી અને વર્તન...જેવા અમલમાં મુકાય એ જ ક્ષણથી એ આપણી પાસે પાછા ફરવાની તૈયારી શરૂ કરી દેતા હોય છે, પછી એ સારા હોય કે ખરાબ. ગીતામાં આ જ વાત કર્મના સિદ્ધાંતના નામે સમજાવી છે. દરેક કર્મનો બદલો ભોગવ્યે જ છૂટકો. સાચું કહું તો ઈશ્વરની આ સિસ્ટમ ગમી.. પણ એક ફરિયાદ છે. જે તે કર્મનો બદલો ભોગવતી વખતે વ્યક્તિને ખબર પડવી જોઈએ કે આ એના કયા કર્મનો બદલો છે. જો સારું કર્મ હોય તો એ વધુ સારા કર્મો કરવા પ્રેરાય, અને ખરાબ કર્મનું પરિણામ ભોગવતા એને વર્તમાન જીવનમાં સુધરવાની સમજણ આવી શકે.( અહીં એ કહેવાની જરૂર ખરી કે સારા કર્મનો બદલો સારો અને ખરાબનો બદલો કર્મ જેટલો જ ખરાબ ઉપરાંત ત્રાહિત વ્યક્તિના નિસાસાનું વ્યાજ ઉમેરાઈને ભોગવવું પડતું હોય છે!)
-પાર્મી

Gujarati Motivational by Parmi Desai : 111047859
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now