સફળતાનો અસલી રસ્તો: ત્યાગ, કમ્ફર્ટ ઝોન અને વાસ્તવિક સંઘર્ષ
સફળતા મેળવવી હોય તો સૌથી પહેલાં ઘરનો ત્યાગ કરવો જ પડે છે, કારણ કે જે ઘરનો ત્યાગ નથી કરતા એ સામાન્ય માણસ રહી જાય છે.
બાળપણમાં બાલમંદિર જવા માટે ઘર તો છોડવું જ પડે છે, અને હા, પછી ત્યાગ તો કહેવાય ને! જેમ ભગવદ્ ગીતા પ્રમાણે કંઈક પામવા માટે કંઈક ખોવું પડે છે, તેમ જ હા, ઘર (કમ્ફર્ટ ઝોન) નો ત્યાગ કર્યા વગર આગળ વધી શકાતું નથી.
આજના જમાનામાં દુઃખની વાત એ છે કે બાળકોને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢવા સૌથી પહેલાં પેરેન્ટ્સે પ્રયાસ કરવો જોઈએ, આજના જમાનામાં બાળકોનું સૌથી મોટું સ્પીડબ્રેકર પેરેન્ટ્સ બની જાય છે. મારા અનુસાર જ્યાં સુધી બાળક માંગે નહીં ત્યાં સુધી પેરેન્ટ્સે એમને કમ્ફર્ટ ફીલ ન કરાવવું જોઈએ. કારણ કે હા, જ્યાં સુધી ખાડામાં પડીએ નહીં ત્યાં સુધી ખાડામાંથી બહાર નીકળતાં ન આવડે.
ટૂંકમાં, જો જીવનમાં ખરેખર સફળ થવું હોય તો આરામ અને કમ્ફર્ટ ઝોન છોડવો જ પડશે.
- Vidhi