દરેક વ્યક્તિ પોતાના જીવનમાં નફા અને નુકસાનની ગણતરી કરે તો એની ગણતરીમાં એ નુકસાન પેહલા ગણે છે.અને નફો તો એ ગણતોજ નથી પણ આપણા નુકસાન કરતા નફાની ચિંતા ઉપરવાળાને વધારે હોય છે.એટલેજતો સબંધોનો નફો,લાગણીઓનો નફો ,પ્રેમનો નફો ને અંતે જીવાદોરી મળવાનો નફો ગણવાનું આપણે ભૂલી જઈએ છે.
અંતરની દ્રષ્ટિએ.
Rinall..