"આત્માનું જોડાણ" શું છે?
તમે અકસ્માતે કોઈને મળો છો.
પછી એક દિવસ,
તે તમારું મનપસંદ નોટીફિકેશન, તમારું સૌથી સુરક્ષિત સ્થળ, અને સવારનો તમારો પહેલો વિચાર એ એકમાત્ર વ્યક્તિ બની જાય છે જે એક જ મેસેજ થી તમારો મૂડ બદલી શકે છે.
તે જોડાણ નથી.
એ આત્માનું જોડાણ છે.