🙏🙏કૃષ્ણનો પ્રણય રાધા પ્રત્યે 'હદયથી હૃદયનો' હતો.
રાધાને છોડીને જવાનો નિર્ણય "દિમાગનો"હતો, હૃદયનો કદી ના હતો.
હદયની સ્નેહ તણી 'લાગણીઓથી' જોડાઈ જતી હોય છે વ્યક્તિ,
કિન્તુ ક્યારેક 'કર્મમાં' તેની ભૂમિકા 'પ્રારબ્ધે' એટલી જ નક્કી કરી હોય છે.🦚🦚
🧠World brain day🧠
- Parmar Mayur