હું સાચો છું, એ સાબિત કરવા માટે સામે વાળી વ્યક્તિ પર ગુસ્સો કરો છો ત્યારે તમે સાચાં છો એ તો, સાબિત કરી લેશો પણ બીજા ની નજર તમે પોતાની ઈજ્જત ગુમાવી બેસો એની તમને ખબર નથી પડતી. માટે ક્યારેક પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો પણ ખબર ખૂબ જ, જરૂરી છે.
જય શ્રી કૃષ્ણ.