આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ સાથે ભગવાન પરશુરામ જયંતિ... વણ માગ્યું મુહૂર્ત...
આપ સૌના જીવનમાં આજના આ શુભદિને વણ માગે સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા, સફળતા, આયુષ્ય અને આપે વિચારેલા, અમલમાં મૂકેલા તમામ કાર્ય સિદ્ધ થાય તેવી હાર્દિક શુભકામનાઓ...

અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતીની હાર્દિક શુભકામનાઓ...

Gujarati Quotes by Poorav : 111930709
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now