કક્કા ને ખરા અર્થ માં સમજીએ
ક : કર્તવ્ય નું પાલન કરવું
ખ :ખવડાવી ને ખાવુ
ગ :ગાય ને ઘર આંગણે રાખશો તો દવાખાને નહીં જવું પડે
ઘ :ઘરમાં દરરોજ ધીનો દીવો કરો
ચ :ચરિત્ર અને ચારિત્ર માં ડાઘ ના પાડવા દો
છ :છ રસો નો વિવેક પૂર્ણ ઉપયોગ કરો
જ :જન્મ એ જ મૃત્યુ નું પ્રમાણપત્ર છે
ઝ :ઝૂકવાનું તો ફક્ત માતા પિતા ના ચરણો માં
ટ :ટકટક ના કરવી કોઈ પર
ઠ :ઠોકર ચાલતા શીખવે છે
ડ :ડરવાનું ફક્ત ખરાબ કર્મ થી
ઢ :ઢોર ને ભગવાન ને આડા બનાવ્યા છતાં સીધા ચાલે છે
ણ :આરોગ્ય ની સંભાળ રાખવી
ત :તકના ટકોરા એક વખત વાગે છે
થ :થાકવાનું તન થી મન થી નહીં
દ :દિલ માં દયા રાખવી
ધ :ધર્મ માં અડગ રહેવું
ન :નકારાત્મક વિચારો થી દૂર રહેવું
પ :પોતાના કુટુંબ માં સંપ જાળવી રાખવો
ફ :ફળ માં શ્રી ફળ આપણા મસ્તક ની જગ્યાએ વપરાય છે એટલે ભગવાન શિવ ના મંદિર માં વધેરાતું નથી
બ :બોલવું શ્રેષ્ઠ છે પણ મૌન રહેવું સર્વ શ્રેષ્ઠ છે
ભ :ભગવાન નું ભજન કરવું
મ :માતા પિતા થી મોટુ કોઇ ભગવાન નથી
ય :યથા શક્તિ દાન કરવું
ર :રૂઆબ થી જીવવું
લ :લક્ષ નક્કી રાખવું
વ :વહેવાર ચોખ્ખો રાખવો
ષ :ષડયંત્રો રચનાર પોતાનાજ હોય છે
શ :શણગાર આભુસણો નો નહીં ગુણો નો કરવો
સ :સૌ નું સન્માન કરવું
હ :હમેશા સત્ય બોલવું
ળ :તુ ફક્ત કર્મ કર ફળ ની આશા ના કર
ક્ષ :ક્ષત્રિયો ના કારણે ધર્મ ટક્યો છે
જ્ઞ :જ્ઞાની જનો ને વંદન કરો
લી.... સુરજબા ચૌહાણ "આર્ય "
ગમે તો લાઈક કમેંટ કરજો