રાતના અંધકારમાં વહી ગયેલા આંસુ કોઈને નહીં દેખાય,
મનમાં ને મનમાં ઘુંટાતા, મુંઝાયા કરતાં તમે, એ કોઈને નહીં દેખાય,
તમે ઝઝુમી રહેલા પરિસ્થિતિ કોઈને નહીં દેખાય,
લોકોને દેખાશે તો બસ બીજી સવારે તમારા ચહેરા પર પરાણે આવતું સ્મિત,
અને દેખાશે લોકોને તમે લીધેલો એક ખોટો નિર્ણય!

Gujarati Thought by Maitri Barbhaiya : 111922511
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now