જ્યારે જીવનમાં તમને neutral રહેતા આવડી જાય ત્યારે તમને કોઈ જ પરિસ્થિતિથી ફરક નથી પડતો અને તમે દરેક પરિસ્થિતિ સામે મક્કમતાથી લડી શકો છો. બસ! આટલો જ ખેલ છે અને આ મુકામ સુધી વર્ષો વીતી જાય છે. જ્યારે તમને neutral રહેતા આવડી જાય ત્યારે તમને ન તો કોઈ દુઃખ હચમચાવી શકે છે કે ન તો કોઈ સુખ કે ખુશી તમને છલકાવી શકે છે.

Gujarati Thought by Maitri Barbhaiya : 111921805
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now