अपउर्व को'पि कोशो'यं वइद्यतए तव भारतीय।
व्ययत: वृद्धिमायाति क्षयमायाति सच्चयआत।।
આ સંસ્કૃત સુભાષિતમા વિદ્યા રુપી ઘનની પ્રશંસા કરવામાં આવી છે .કવિ કહે છે ," હે સરસ્વતિ દેવી તારો આ કોઈ અપૂર્વ ભંડાર છે . ખર્ચવામાં આવે તો તે વધે છે,
અને તેનો સંગ્રહ કરવામાં આવે તો તે ખુટી જાય છે ."
બીજાને શીખવતા આપણે પણ શીખીએ, સંચિત જ્ઞાન બીજાને આપવામાં ન આવે તો ભુલાતું જાય છે .