મૌનની પરિભાષા પણ એક આગવી કોમ્યુનિકેશન સ્કીલ છે. જે બહુ ઓછાં લોકો પાસે હોય છે, એને કેળવવા માટે ધીરજતા અને સહનશક્તિના ક્લાસિસ કરવા પડે છે.
જરૂર પડ્યે ન બોલીને પણ પોતાની વાત રજૂ કરી શકે અને સામેની વ્યકિત શું વ્યક્ત કરે છે ? એના કરતાં શું નથી વ્યક્ત કરી શકતી ? એ વાતને મૌન અને મૌની ઊંડાણપૂર્વક સમજી શકે છે.
✍🏻..#today 's thought 💭