સામાન્ય રીતે, બાળકો- વિદ્યાર્થીઓ, આપણે જે કહીએ તેના કરતાં આપણે જે કરીએ (વર્તન વ્યવહાર) તેમાંથી વધુ ગ્રહણ કરે છે..શીખે છે તેથી બાળકો સામે વિચાર-વાણી વર્તન. કાળજીપૂર્વક, સભાનતાપૂર્વક થાય તે આવશ્યક છે. બાળકોના સંસ્કાર ઘડતર માટે કેળવણી માટે..(બાળ માનસ અભ્યાસ)