આજનો મંત્ર :
♥️
પુત્રવધૂ પસંદ કરવા જાઈયે ત્યારે રૂપ,રૂપિયો અને રાજમહેલને મનમાં ન રાખો.તેના પરિવાનો સંસ્કાર વારસો હશે તો તેની આગળ રૂપ,રૂપું,રૂપિયા અને રાજમહેલ બધુજ મળશે.
માટે ભલે ગરીબ ઘરની દીકરી હોય પણ કુળ,કુટુંબ અને કર્મશીલ વ્યક્તિત્વની પસંદગી કરો.હા આ પસંદગીમાં પસંદ કરવા જનારની પણ ઊપર્યુંકત ખૂબી હોવી જોઈએ.
- વાત્ત્સલ્ય