The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એની ઉદાસીનાં બધાંજ કારણ મારાં નથી તે પૈકી થોડું કારણ એ રાધાનું છે ! કોણે કીધું'તું સરોવર પાળે આવવાનું પછી કાંટા વાગે:ફરિયાદનું બહાનું છે. - वात्सल्य
માળાના મણકા પરોવ્યા હતા એને મજબૂત ધાગે સાથે સ્નેહ સંબંધે ગુણની વાળી હતી ગાંઠ ! હાથ કાયમ ભીનો થતો ગયો આંસુ લુછવા યાદ તણાં!એક એક કરતાં બધા મણકા વિખરાઈ ગયા. - वात्सल्य મારા મિત્ર અને સહપાઠી શ્રી રાજુભાઈ પરમાર સાહેબ (નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી:છોટાઉદેપુર) ને તેમની વય નિવૃત્તિ વેળાએ અભિનંદન. 🙏🌹🙏
વરસાદ અને તારી વાટ બઉ જોઈ ! વરસાદ તો આવી ગયો પરંતુ તું ના દેખાઈ. - वात्सल्य
કોણ સમજે મને જે આવે તે સમજાવીને જાય છે. લોકો પણ કેવાં સલાહ લેવાને બદલે આપી જાય છે. - वात्सल्य
मैंने तुझे नांप नांप कर कभी प्यार नही किया ! प्यारने मुझे नांप नांप कर तेरे काबिल बना दिया ll - वात्सल्य
કોઈને છંછેડો તો ગાળ મળે કાં બોધ મળે! એવાંને છંછેડો જે તમને પછીથી ભારે ન પડે. 😄🙏😄 - वात्सल्य
બધાંજ મારી ઉદાસીનું કારણ પૂછે છે.. તું જો હા કહે તો તારું નામ જાહેર કરી દઉં? - वात्सल्य
નિરાંતનો શ્વાસ લેવાની જગ્યા તો બતાવો ક્યાં છે? ગુજરાતી લોકો હિમાલયમાં કાર ટ્રાફિક જામ કરે છે. બહુજ શોખીન જીવડા આપણે ગુજરાતી માણસો ! હિમાલય જેવું હરિયાળું બનાવવા એકાદું વૃક્ષ વાવો ! - वात्सल्य
મળવા માટે બહાનાં ઘણાં હોય છતાં મળવું જ ના હોય એને માટે પણ બહાનાં ઘણાં હોય. - वात्सल्य
આમ તો ખાસ મારું કોઈ નથી,આ જગતમાં !!! તમે બની જાઓ ખાસ તો હું બની જાઉં ખાસ.... - वात्सल्य
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser