Gujarati Quote in Motivational by Dr. Bhairavsinh Raol

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સચ્ચિદાનંદસ્વામિજીના મતે માનવી ના અન્ય માનવી સાથે ના સંબંધો માટે ૪૦:૩૦:૨૦:૧૦ નો સિદ્ધાંત સૂચવે છે તે મુજબ:
(૧) ૪૦ % સંબંધો ખુબ જ સુમેળભર્યા હોય છે અને આજીવન સરળતાથી ટકી રહે છે. તેમાં આનંદ આવે છે.
(૨)૩૦% સંબંધો ને ટકાવી રાખવા સામેના ને ખુબ જ મહત્વ /માનપાન આપવા પડે છે. ત્યારે માંડ માંડ ટકે છે.
(૩) ૨૦ % સંબંધો ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ અંતે તુટી જાય છે.
(૪) ૧૦% સંબંધો દુશ્મની અથવા હરિફમાં પરિણમે છે.પોતાની માનેલ વ્યક્તિ જ છેવટે દગો આપે છે.
આ જ સિદ્ધાંત જીવનમાં કરવા ધારેલ કાર્યો ને લાગુ પડે છે.
(૧) ૪૦% કાર્યો તમારી ઇચ્છા મુજબ ધાર્યા મુજબ સરળતાથી પાર પડે છે.
(૨) ૩૦% કાર્યો ખુબજ પુરુષાર્થ કરવાથી પાર પડે છે.
(૩) ૨૦% કાર્યો માં નિષ્ફળતા અને નુકસાન મળે છે.
(૪) ૧૦% કાર્યો ખુબજ પુરુષાર્થ અને પ્રયત્નો કરવા છતાં નિષ્ફળ નીવડે છે અને ભારે નુક્સાન માં પરિણમે છે.

ડૉ .ભૈરવસિંહ રાઓલ

Gujarati Motivational by Dr. Bhairavsinh Raol : 111847122
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now