🌹સુપ્રભાત 🌹
આપણને ગમતી વ્યકિત દર વખતે આપણને ગમતું વર્તન કરે એ જરૂરી નથી. આપણને ગમતી વ્યકિત જે કંઈ વર્તન કરે એ આપણને ગમે તે જ સાચો સંબંધ.
આંખમાં અહમ (ego)નો મોતિયો (cataract) આવ્યા પછી સત્ય ઝાંખુ જ દેખાય છે.
પરાણે હસવા કરતાં એકવાર રોઇ લેજો, કોણ આવે છે આંસુ લુછવા એ પણ જોઈ લેજો.
વૃદ્ધાવસ્થા એટલે એવી અવસ્થા જ્યારે તમને બધા સવાલના જવાબ ખબર હોય પરંતુ તમને પૂછવાવાળું કોઈ ના હોય.