કહી દીધું પૂજ્ય ચરણો એ વર્ષો પહેલા કે પ્રાથર્ના એ આત્માનો ખોરાક છે..પરંતુ આ એકવીસમી સદીના માનવને એનો પણ ડાયટ પ્લાન જોઇશે તો જ એને પચે એમ છે..પ્રાર્થનાં(ભજન)ના મર્મ ને પચાવવા આ પેઢી મહદ અંશે નિષ્ફળ નીવડી છે.એટલે જ આજે ભૂખ્યા મન નરભક્ષી બની માનવતા હણી રહ્યાં છે...
-નિશાચર