ઉપરવાળાએ મને જે લોકોની સાથે જોડ્યો છે,
તો એ લોકો ને સારી રીતે સાચવવા એ મારું પહેલું કર્તવ્ય છે,
એ ખુશ તો હું પણ ખુશ, ને મારો ઉપરવાળો પણ ખુશ
ને એમ કરવાથી, એમાં આવતી અડચણો થકી મને
સારા/ખોટાનું જ્ઞાન પણ મળશે.
એટલું તો ચોક્કસ કે, જેટલી પણ તકલીફો આવે હું પીછેહઠ નહી કરું, કેમકે
ઉપરવાળાએ મને જે જવાબદારી સોંપી છે, એ બિલકુલ હસતા હસાવતા નીભાવિશ, ને એમાંજ મારી જીત છે.
ને એજ જીવન સાર્થક.
આવી આ રચના, નિહાળો યુટ્યુબ પર
https://youtu.be/h4yhKQAQRzk