જીવનમાં વફાદાર વ્યક્તિઓ મળવા, એ અલગ વાત છે, બાકી ખુદ વફાદાર રહેવું, એતો આપણા હાથમાં જ છે.
આપણે કમસેકમ આટલી જગ્યાએ વફાદાર રહીશું, તો આપણે ઉપરવાળાની એક જવાબદારી ઓછી કરી શકીશુ,
ભગવાનને પણ થશે કે, એમણે આપણને મનુષ્ય અવતાર આપીને કોઈ ભૂલ નથી કરી.
યુટ્યુબ પર મારી પહેલી રચના, હું કોણ ?
આપનો અભિપ્રાય આપશો.
https://youtu.be/Mwr1KdtEY6g