કોઈ વ્યક્તિ જો જીવનના કોઈ પડાવમાં સાથે હતું,
તો એ ત્યારની વાત છે,
અત્યારે સાથેના હોય અને હું એના બદનામીની વાત કરું,
એ તો સ્વાર્થની વાત છે ને,
કોઈનું દુર થવું એ સમય, કાં તો મજબુરીની વાત છે,
પણ એના ગયા પછી પણ એનું માન સાચવવું,
એ આપણા હાથની વાત છે...#MR
Respect_the_relation Before&After ...