ભારતીય પરંપરામા વૃક્ષને દેવતા માનવામા આવે છે અને તેની પુજા પણ કરવામા આવે છે.. તો શુ શક્ય છે કે, કોઈ વિધિ માટે વૃક્ષને કાપી નાખવામા આવે ????
જી ના.. શક્ય જ નથી..
હજારો વર્ષો પહેલાં ગાયના છાણાંથી હોળી પ્રગટાવવામા આવતી હતી, પણ પછી છાણાં ના મળવાને કારણે લાકડા હોમવાનુ શરુ થયુ હશે..
તો હોળી નિમિત્તે ઝાડને કાપવું કેટલું ઉચિત છે???
Let us start a new trend, instead of burning wood, let us plant a tree this holi..
Pl. Circulate this message, if you agree. If we can create awareness, we can save few trees. Thanks.
Happy holi in advance..