બ્રંહ્માનંદજી ની વાણી
✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽
(રાગ બનજારા)
કહે કૃષ્ણ મોરધ્વજ રાજા
તુમ સબ ભક્તન શીર તાજા!!ટેક!!
સાધુ કે વેશ બનાયે હમ દ્રાર તુમ્હારા આયે જી,
સંગ મે બન સિંધ બિરાજા
!!૧!! તુમ સબ.
હમને ભોજન મે હઠ કીના
સુત બદન કાટ તુમ દીના જી,
નિજ ધર્મ બચન કે કાજા
!!૨!! તુમ સબ,
સબ રુદન કરે નર નારી,
તુમ ધીરજ મન મે ધારીજી
સબ તજી જગત કી લાજા,!!૩!! તુમ સબ,
યહ દેખ ભક્તિ વૃત તેરા
અતિ હર્ષ ભયા મન મેરાજી,
બ્રંહ્માનંદજી સભી દુઃખ ભાગા,!!૪!! તુમ સબ,
🥀🥀🌷🌷🥀🥀
સંત ચરણોમાં વંદન
🙏🙏👣👣🙏🙏