Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંતશ્રી હીરસાગરબાપાની અમૃત વાણી
🌺🌷🌺🌷🌺🌷🌺

🌺 વિવેક :
સત્ય અસત્યનો વિચાર કરી શકે અને સત્યને ઓળખી અનુસરે

🌷જ્ઞાન :
પોતે કોણ છે તે સ્વરૂપનું યથાર્થ ભાન તે જ્ઞાન છે

🌺 વૈરાગ્ય :
સર્વ પદાર્થમાથી આસકતી નો બાદ તે મરમ વૈરાગ્ય છે અને તે સાચા જ્ઞાન થકી આસકતી ટળી જાય છે.

🌷 મુમુક્ષતા :
મોક્ષ કૅ મુક્તિ માટેની તિવ્ર ભાવના,ઇચ્છા તે

🌺 શ્રવણ :
ભગવાનના ગુણાનુવાદો સાંભળવા.તેની ઓળખાણ કરાવનાર મહાપુરુષોના વચનમા ઍક્તાર થઈ ને શ્રધ્ધા પુર્વક સાંભળવું તે શ્રવણ છે.

🌷 મનન :
જે એકાગ્ર ચિત્તથી સાંભળયૂ છે તેને ફરી ને એકાંત બેસી ને મનમા મનન કરવુ.એટલૅ એકે એક શબ્દ નુ ચિન્તવન કરી તેના યથાર્થ અર્થને સમજી સાર કાઢવો

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111613255
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now