ખરા હૃદયથી કોઈ પણ કામમાં ડૂબી ગયા હો તો સમયનો ખ્યાલ નથી રહેતો. અને ના ગમતું કામ કરતા સમય ખૂટતો નથી.
ક્યારે પ્રિય વ્યક્તિ સાથે વાત કરતા સમય કે સ્થળનું ભાન રહેતું નથી અને ના તો ભુખ તરસનું જ્ઞાન.
એજ રીતે અપ્રિય વ્યક્તિ સાથે વાત શરુ કરતા પહેલા અંત કેમ લાવવો તેની ઉતાવળ રહે છે.