*ખુબ જ સરસ વિધાન, ના સમજાય તો બે વાર વાંચજો*
🖍️ *"હુ જે કાંઈ બોલુ, તેની માટે હુ જવાબદાર છુ" પણ,*
*"તમે જે સમજો છો, તેના માટે નહિ"...*
🖍️ *વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે...*,
*વિશ્વાસ નહિ હોય તો, શબ્દોમાં પણ ગેરસમજ થશે,*
🖍️ *દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો..*
*અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે...!!!*
🖍️ *ચાલવાથી શરીર સુધરે અને ચલાવી લેવાથી સંબંધ...!!!*.
🖍️ *જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ બનાવી શકે, તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર છે.*
🖍️ *પાણીને ગમે તેટલું ઉકાળો, બળીને વરાળ થઈ જશે, પણ ક્યારેય ઉભરાશે નહીં... આ વાત ખાનદાનીને પણ લાગુ પડે છે.*
🖍️ *લક્ષ્ય સાચું હોવું જોઇએ,*
*કેમ કે...*
*ઉધઈ પણ રાત-દિવસ કામ કરે છે*
*પરંતુ, તે નિર્માણ નહીં વિનાશ કરે છે.*
*🙏 🙏🙏*