. *📿 જય ગુરૂદેવ 📿*
*મોટા મોટા યોગીઓ, મહાત્માઓ, તપસ્વીઓ પ્રાણાહાર, પ્રાણાયામ કરે છે, આંખો બંધ રાખીને ધ્યાન કરે છે તો પણ બ્રહ્મ દેખાતો નથી !!*
*બ્રહ્મ દુર્લભ છે, પણ બ્રહ્મનિષ્ઠ સદગુરૂ મળી જાય તો બ્રહ્મ સુલભ થઈ જાય !!*
*ધ્યાન કદી જડ વસ્તુનું ન કરો, ધ્યાન હંમેશા ચેતનનું જ કરવું. જે જડ વસ્તુનું ધ્યાન કરે છે તેની બુદ્ધિ જડ થઈ જાય છે. જડ વસ્તુનું ધ્યાન કરવાથી કોઈ લાભ નથી, માટે ધ્યાન હંમેશા ચેતનનું જ કરવું !!*
*ચેતન તમે જ્યાં બેઠા છો ત્યાં જ પ્રગટ થઈ જશે, માટે ધ્યાન ચેતન પરમાત્માનું જ કરવું !!*