એક વાત કહું ...આપણે પ્રેમ વ્યક્તિ ને કરવો જોઈએ નહિ કે તેની "આદતો" ને...આપણે
"ક્રોધિત" તેની વાતો થી થઈ એ નહીં કે વ્યક્તિ થી...
"ભૂલી જઈએ" તેની ખામીઓને પણ તેને નહીં...... કારણકે આ "સંબંધો" થી વધીને આ દુનિયા માં કંઈ પણ નથી....માટે સંબંધ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે.....