Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હિંસા માત્ર બહારથી જ નથી હોતી... કેટલાક લોકો જે દયાભાવના વાળા હોય છે તે લોકો અંદરથી પોતાને જ દુઃખ પહોંચાડવામાં માં પુણ્ય માને છે. અંદરખાને જેટલી હિંસા હશે તેટલા જ પ્રમાણમાં બહાર અહિંસા હશે. મહાભારત માં ભિષ્મ પિતામહ આનું જ ઉદાહરણ છે તે પોતાની પ્રતિજ્ઞાઓ ને લીધે અંદરથી જ એટલા પિડાતા હતા કે બહાર હિંસા કરવાનો કોઈ માર્ગ જ નહોતો બચ્યો અને ગાંધીજી ‌નો પણ અહિં સમાવેશ થાય છે પણ એક વાત સત્ય છે કે જ્યાં સુધી અંદરની હિંસા ચાલુ રહેશે ત્યાં સુધી બહારના બધા કાર્યો માત્ર દયા ના જ સ્વરૂપ કહેવાશે અને જ્યારે આન્તરીક હિંસા પણ નહીં રહૈ ત્યારે આપણા બધા કાર્યો કરુણા સ્વરૂપ માં જ હશે.
ગુલામ ભારત પહેલા થી જ ભુખમરા થી પિડાતુ હતું ત્યારે તેમને અન્ન જળ નો ત્યાગ કરાવી હડતાળ કરાવવી એ કોઈ મોટી વાત નહોતી . ગાંધી ના કામ કરુણાસભર હોત તો દેશ માં આટલી માનસિક ગુલામી ન હોત .
#અહિંસા

Gujarati Thought by Jay Vora : 111587160
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now