¤ શિકાર ¤
¤ પ્રલલોભનથી આકર્ષાઈને કરેલા અંધવિશ્વાસમાં
ઠગાઈ જવાની શક્યતાઓ વધારે છે, આ એક સર્વસામાન્ય તથ્ય છે, પ્રમાણિક પણે ધંધો કરનાર
ગ્રાહકને ભગવાન સમજે છે અને અપ્રમાણિક પણે ધંધો કરનાર ગ્રાહકને શિકાર સમજે છે, પ્રલોભન સિવાય એક બીજું તથ્ય છે કે લગભગ નિર્બળ જ બળવાનનો શિકાર બને છે બળવાન હંમેશા શિકારી
બને છે, પરંતુ આનો હિસાબ ભગવાન રાખે છે અને
એટલે જ કહેવાયું છે કે પાપનો ઘડો ભરાય ત્યારે ફૂટે,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
**** વણોદ ****
#શિકાર