કયા એક પ્રકારના લોક છે આ જગતમાં...
કોઈ કોઈ માટે મરે છે તો કોઈ કોઈ ના માટે જ જીવે છે, ઘણા સારા અનુંભવ જીવનમાં જીવવાનો ઉમંગ આપી ગયા હશે, તો ધણા કડવા અનુભવ જીવનમા સાવચેત કેમ રહેવું તે શીખવા ગયા હશે,
મળી અને ધણા બીછડ્યા હશે કે જીવનમા ખોટ વર્તાતી હશે આજે પણ, અને ધણા છોડી ગયા હશે એ રીતે કે ખુદથી નફરત થતી હશે કે કોના પર ભરોસો કરેલ, બસ આજ છે જીવન કભી ખુશી કભી ગમ..કંઈક પરાણે છુટી જાય છે પાછળ અને આપણે આગળ નીકળી જઈએ છીએ, અને કોઈ આપણને પાછળ છોડી આગળ નીકળી જાય છે.
-Hemant Pandya