સાવધાની રાખજો સાહેબ આ મહામારી સમય મા.
કેમકે ભાગવત ગીતા મા કહ્યું છે કે
દુનિયા માં તમારું કોઇ મહત્વ નથી,
પરંતુ કોઈનાં માટે તમે એક દુનિયા છો.
એટલા માટે જ જેમના માટે તમે દુનિયા છો એમના માટે ઘર થી બહાર નિકળો ત્યારે માસ્ક પહેરજો અને સોસિયલ ડિસ્ટન્સ રાખી સાવધ રહેજો.
🙏👆🙏
#સાવધાની