એક પત્રકારે એક સફળ વ્યક્તિ ને પૂછ્યું કે તમે સફળ થયા તેમાં તમને શું શું અવરોધ નડ્યા ?
તે વ્યક્તિ એ જવાબ આપ્યો કે "મને જ્યારે કોઈ કામ માં નિષ્ફળતા મળે તો તેને હું 2nd Chance સમજી એજ ઉત્સાહ સાથે એ કામ ફરી થી શરૂ કરુ છું." જો હું એમ વિચારીને બેસી જાઉં કે મને એકવાર નિષ્ફળતા મળી તો હું ફરીથી સફળ નહીં શકુ તો ક્યારેય સફળ નહીં જ થાઉ.
જો આપણે મન ના અવરોધ ને પાર કરી લઈએ તો આગળ રસ્તો કે ઉકેલ ચોક્કસ જ મળી રહે.
#અવરોધ