આપણે કહીયે છીયે કે , હુ પ્રેમ મા 'પડી ગયો'......કારણકે વ્યવહારુ,સામાજીક,રિતરીવાજ મા આપણી બૌધ્ધક ક્ષમતા કામ લાગે છે જયારે પ્રેમ મા આપણી બુધ્ધી કામ નથી કરતી.....માત્ર દિલ નૂ ચાલે છે માટે આપણે તો બુધ્ધીગમ્ય માણસ હોવાથી આપણા નિર્ણયો ચાલતા નથી અને આપણે આપણાપણા થી "પડી" જઇયે છીયે...
અને આપણે પ્રેમ મા 'પડી' જઈયે છીયે.....