घृति: क्षमा दमोडस्तेयं शौचमिन्द्रियनिग्रह: ।
धीर्विधा सत्यमक्रोध: दशकं धर्मलक्षणम ।। (मनुस्मृति)
ધીરજ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ અર્થાત પવિત્રતા, ઈન્દ્રિયો પર કાબુ, સારાસાર સમજનાર બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ; આ દશ ગુણો જ ધર્મનું લક્ષણ છે. અર્થાત આ દસ ગુણો હોય તો જ મનુષ્ય ધાર્મિક થયો ગણાય, બહારનાં ચિન્હો માત્રથી નહીં.
શુભ પ્રભાત