Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડૉ ગુપ્તા કહે છે કે બેકાળજી સિવાય કેન્સરથી કોઈ મરે નહીં.
૧. સૌથી પહેલા ખોરાકમાં તમામ પ્રકારની સુગર(ખાંડ) લેવાનું બંધ કરો. ખાંડ વગર કેન્સરના કોષો મારી જાય છે.
૨. બીજું કે એક આખું લીંબુ લઈને એક કપ ગરમ પાણી સાથે જમ્યા પહેલાં ૧-૩ મહિના પીવું જેથી કેન્સર અદ્રશ્ય થઇ જાય છે જે મેરીલેન્ડ કોલેજના સંશોધન મુજબ કીમો થેરાપી કરતા ૧૦૦૦ ગણું વધુ અસરકાક છે.
૩. ત્રીજું એ કે નાળિયેરનું પાણી ૩ ચમચી સવાર - સાંજ પીવાથી કેન્સર મટી જાય છે. લીંબુ વાળું અથવા નાળિયેર વાળું બે માંથી એક થેરાપી કરવી પણ સુગર તો બંધ જ કરી દેવી. હું આ પોસ્ટ પાંચ વર્ષથી શેર કરું છું. તમારી આસપાસના તમામને આ ખ્યાલ આવે તેથી શેર કરો. ભગવાન તમારું ભલું કરે.
ડૉ ગુરુપ્રસાદ રેડ્ડી, રશિયાની મેડિકલ કૉલેજથી કહે છે કે આ સમાચાર બીજા દસ લોકોને મોકલો જેથી એક જિંદગી તો બચાવી જ શકાય. મને આશા છે કે તમે તમારા ભાગનું કામ કરી જ લેશો.
ગરમ લીંબુપાણી કેન્સરને રોકી શકે છે. ખાંડ નાખવી નહિ. ગરમ લીંબુપાણી એ ઠંડા લીંબુપાણી કરતા વધુ ફાયદાકારક છે.
બંને પ્રકારના શક્કરિયા માં કેન્સરને રોકવાના ગુણો છે.
૧. ઘણીવાર મોડેથી રાત્રે ખાવાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે.
૨. અઠવાડિયા માં ૪ થી વધુ ઈંડા ક્યારેય ન ખાવા.
૩. મરઘી ની પાછળની બાજુને ખાવાથી આંતરડાનું કેન્સર થવાની શક્યતા છે.
૪. જમ્યા પછી ફળો ક્યારેય ન ખાવા. તે જમતા પહેલા ખાવા જોઈએ.
૫. માસિક દરમ્યાન ચા ન પીવી.
૬. સોયા દૂધ ઓછું લેવું. તેમાં સુગર કે ઈંડા ન નાખો.
૭. ખાલી પેટે ટામેટા ના ખવાય.
૮. પિત્તાશયમાં થતી પથરી રોકવા માટે સવારે ઊઠીને તરત જ એક ગ્લાસ પાણી પીઓ.
૯. સૂતા પહેલા ત્રણ કલાક પહેલા જમવું. રાત્રે નાસ્તા ના કરવા અને સુરત વાળાએ ખમણ ઓછાં ખાવા.
૧૦. દારૂ ન પીવો જેમાં કોઈ ખનીજો નથી પણ ડાયાબિટીસ અને તણાવ વધારે છે.
૧૧. શેકેલી બ્રેડ ગરમ હોય ત્યારે ન ખાવી.
૧૨. તમે સૂતા હો ત્યારે તમારી પાસે કોઈપણ સાધનને ચાર્જ માં ન મૂકો.
૧૩. પિત્તાશય નું કેન્સર રોકવા ઓછામાં ઓછું ૧૦ ગ્લાસ પાણી દિવસ દરમિયાન પીવું.
૧૪. દિવસે વધુ પાણી પીવો અને રાત્રે ઓછું.
૧૫. બે કપથી વધુ કોફી એક દિવસમાં પીવી નહિ જે રાત્રે ઊંઘ ના આવવાની બીમારી અથવા ગેસ કરે છે.
૧૬. તેલ વાળા ખોરાક ઓછાં ખાઓ. જેને પચતા ૫-૭ કલાક લાગે છે અને આપણને થાક અનુભવાય છે.
૧૭. સાંજે ૫ વાગ્યા પછી ઓછું ખાવું.
૧૮. આ છ પ્રકારના ખોરાક આપણને ખુશ રાખે છે: કેળું, દ્રાક્ષ, પાલખ, કોળું અને જરદાળુ.
૧૯. આઠ કલાકથી ઓછી ઊંઘ આપણા મગજની શક્તિ ઓછી કરી શકે છે. બપોરની અડધો કલાકની ઊંઘ આપણી યુવાની ટકાવી રાખે છે.
૨૦. રાંધેલા ટામેટા માં સાજુ કરવાની સારી ક્ષમતા છે.

ગરમ લીંબુપાણી તમારી તંદુરસ્તી જાળવી રાખે છે અને લાંબુ જીવાડે છે.
ગરમ લીંબુપાણી ની કડવાશ કેન્સરના કોષોને મારી નાખે છે.
ઠંડા લીંબુપાણીમાં ફક્ત વિટામિન સી હોય છે. કેન્સરને રોકતું નથી.
ગરમ લીંબુપાણી કેન્સરની ગાંઠ ને વધતી રોકે છે.
દાક્તરી તપાસ દરમ્યાન ગરમ લીંબુપાણી કામ કરે છે તે સાબિત થયેલ છે.
ગરમ લીંબુપાણી ફક્ત કેન્સરના કોષોને જ મારે છે સારા કોષોને અસર કરતું નથી.
લીંબુના રસમાં રહેલ તત્વો લોહીના દબાણને નિયંત્રિત કરે છે.

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111251287
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now