Gujarati Quote in Religious by Parmar Narvirsinh

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?~ક્યા ગ્રહ સાથે *શ્રીકૃષ્ણનો* સંસારી સંબંધ?

?~મૃત્યુના રાજા *યમ* યમુનાજીના ભાઈ થાય ને યમુનાજી શ્રીકૃષ્ણનાં પટરાણી, એટલે યમ થયા *સાળા*

?~*સૂર્ય* યમુનાજીના પિતા એટલે શ્રીકૃષ્ણના *સસરા* થયા

?~સૂર્યના પુત્ર *શનિ* શ્રીકૃષ્ણના *સાળા* થયા.

?~*ચંદ્ર* અને *લક્ષ્મીજી* સમુદ્રનાં સંતાન અને લક્ષ્મીજી નારાયણ શ્રીકૃષ્ણનાં પત્ની એટલે ચંદ્ર *શ્રીકૃષ્ણના સાળા* થયા.

?~*બુધ* ચંદ્રનો પુત્ર એટલે *શ્રીકૃષ્ણ એના ફુઆ* થાય.

?~*ગુરુ* અને *શુક્ર* સૌમ્ય ને વિદ્વાન ગ્રહો છે, એટલે કોઈને હેરાન કરે નહીં. કુદૃષ્ટિ કરે નહીં

અને

?~*ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર* એ શ્રીકૃષ્ણના અંશ છે.

?~*રાહુ-કેતુ* જે દિવસથી કપાઈ ગયા છે તે દિવસથી સુદર્શન ચક્રને ભૂલ્યા નથી તેથી એ નડી શકે જ નહીં

?~*મંગળ* એ ક્રૂર ગ્રહ ખરો, પણ સત્યભામાનો ભાઈ એટલે એ પણ *શ્રીકૃષ્ણનો સાળો*

?~આમ, *શ્રીકૃષ્ણને* શરણે જનાર ભક્તનું કોઈ પણ *ગ્રહ* કંઈ જ બગાડી શકતો નથી.

*શ્રી કૃષ્ણં શરણં મમઃ* ની નિત્ય માળા અવશ્ય કરો.

????શ્રી નાથજી નુ શરણ ભવોભવ ના દુખો દુર કરશે ????

Gujarati Religious by Parmar Narvirsinh : 111207685
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now