*અજનબી*
માં ! એક આપ આળખીતા હતાં જ્યારે જન્મ મારું થયું , આખું જગત મારા માટે અજનબી હતું.
શૈશવની શાળા અને મિત્રો સાથેના મેળાવડામાં પ્રથમ મુલાકાતમાં સહું કોઈ અજનબી હતું.
કોઈ એક અજનબી આવી મારી જીંદગીમાં પહેલીવાર અને જીવનસાથી એનું બનવું હતું.
કર્મ અર્થે માંડયા પગલાં પહેલા ઓફિસમાં દરેક ચહેરા માટે હું અને મારા માટે એ અજનબી હતા.
કહે નર જ્યારથી જોડાયા શબ્દ શણગાર માં એ પહેલાં આપ સૌ કવિ લેખક મારા માટે અજનબી હતા.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા, કરછ.