*?ઉડાન*?
સાહિત્યની "અનંત" ઉડાન ભરવાની છે તારે.
શબ્દોની રચનામાં સરસ્વતી વસે છે તારે.
નર તને ગર્વ છે અનંત રહે એ ગૂરુ ભાઈ તારે.
નથી પાંખ આપ્યાં છતાં ઉડાન ભરવાની તારે.
આ શબ્દોની સજાવટ કસબી છો,
બનવું સિતારો તારે.
નર કહે જ્યારથી સંગ મળ્યો શબ્દ શણગારનો ઉડાન ભરવી મારે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
લવાજમ✅