ભારતમાં વધારે પડતા વિદ્યાર્થી કોલેજ જઈને એવા વિષયમાં ડિગ્રી લે છે જેમાં તેને તે વિષય પસંદ નહીં હોય. તે તેના મર્જીની વિરુદ્ધતે વિષયમાં અભ્યાસ કરે છે અને સ્નાતક બને છે આવી હાલતમાં શિક્ષા , અભ્યાસ કરીને તે ખુશ અથવા સફળ નથી થઈ શકતા . વાસ્તવમાં ભારતમાં 90% લોકો એવા છે જે પથારી થી ઉઠીને નોકરી પર ચાલ્યા જાય છે એવી નોકરી જેને તે નફરત કરે છે